આજથી ત્રણ વર્ષ પહેલાં આ અનુભૂતિ થઈ હતી.. અને આજે પણ આજ અનુભવ સાથે જીવી રહ્યો છું, ખરેખર જ્યારે તમને સાચો પ્રેમ થઈ જાયને ત્યારે તમારી અંદર રહેલો ઈશ્વર પણ તમને એ વ્યક્તિને છોડવાની ના કહે છે, અને આવી વ્યક્તિનો જ્યારે ભેટો થઈ જાય, પછી ભલે એ તમારી સાથે ના હોય, ભલે એની સાથે વાત ના થતી હોય, પણ એ વ્યક્તિ વિના તમને બીજા કોઈ માટે ના વિચાર આવે છે, ના એ વ્યક્તિથી દૂર જવાનું મન થાય છે, એના સિવાય તમને કોઈની જરૂર પણ નથી લાગતી.....😊😊😊

Gujarati Blog by Nirav Patel SHYAM : 111491686

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now