#ઉત્સાહી

નિસફળતા પચાવીને જીવનમાં એ જ ઉત્સાહ ટકાવી રાખવો એને સમજદારી કહેવાય છે જો કોફી બીન્સ ઢળી જાયતો એ નકામા નથી થતા એને ધૂળ લાગે તો ખવાલાયક નથી રહેતા પણ એને ફરી વાવીને જોવો એ પહેલાં કરતા બમણી માત્રામાં ઊગી નીકળે છે.. ઉત્સાહી અને પ્રયત્નશીલ રહેવું જરૂરી છે

ભાવુ જાદવ

Gujarati Motivational by Bhavna Jadav : 111491471

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now