વાવણી અને ઘી તાવણી બન્નેમાં પુરતી કાળજી રાખવી જોઈએ.
વાવણીમાં સરખું ધ્યાન ના આપો તો બીજ સરખા ના ઉગે, અને
ઘી તાવવામાં સરખું ધ્યાન ના આપો તો ઘી સરખું ના બને.
- સંગીઅખિલ

Gujarati Quotes by sangeeakhil : 111491183

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now