મારા WhatsApp સમૂહમાં જોડાવા માટે આ લિંકનું અનુસરણ કરો: https://chat.whatsapp.com/ElOVQMwiuoAFlYqNQZrCOM
શાને ચડે છે માણસાઈ રિવાજોની બલિ?
કરમાય પુષ્પ શાને જ્યારે હોય કળી?
આપના અવાજને લોકો સમક્ષ મૂકવામાં આવે તે હેતુસર અમે લઈને આવી રહ્યા છીએ અમારી નવી પુસ્તક
પુસ્તકનું નામ: *ઓહ! આ રિવાજો*
શબ્દ મર્યાદા: *૨૦૦૦ શબ્દો અથવા ૧૫ પંક્તિ ની કવિતા*
ભાષા: *ગુજરાતી*
ફક્ત ૩૫ લેખકોને પસંદ કરવામાં આવશે.
આપની રચનાઓ અમને ##૯જુલાઈ20પહેલા મોકલી આપો.
આપની રચનાઓ ને આ પુસ્તકમાં સ્થાન મળશે જેની સહયોગ રાશિ છે ૨૧૦/-.
જલ્દી થી આપની રચનાઓ મોકલી આપો વહેલા તે પહેલા ના ધોરણે પસંદગી કરવામાં આવશે.
સંપર્ક કરો
લેખિકા અને સંપાદક: *Harsha Dalwadi "તનુ"*
આપની રચનાઓ આપના ફોટોગ્રાફ અને આપના પરિચય સાથે નીચેના whatsapp નંબર ઉપર મોકલવી.
*7046972592*
જો કોઇ લેખ અથવા કોઈ વાર્તા હશે તો ફક્ત એક જ રચનાને સમાવેશ કરવામાં આવશે.
આપને ઈ સર્ટિફિકેટ અને ઈ બુક આપવામાં આવશે.
આ પછી આપને જો આ બુક ખરીદવી હોય તો આપ પબ્લિશ થયા પછી લિંક દ્વારા ખરીદી શકો છો. આ પુસ્તકમાં ફક્ત ગુજરાતી લેખકોને જ સમાવેશ કરવામાં આવશે...