"મનુષ્યની ઈચ્છા અનંત છે અને સુખ-દુખ ક્ષણિક છે. તેણે પોતાની ઈચ્છા અનુસાર જીવન જીવવુ ઘણુ મુશ્કેલ છે. જો ઈચ્છાઓને રોકવામા ના આવે તો તેનુ પરિણામ ભોગવવુ પડે છે"
મનોજ નાવડીયા

Gujarati Blog by મનોજ નાવડીયા : 111489299

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now