વિયોગ માં તારા, છુપાવીયા મે મારા અનેક આંસુ અને આહ 


આશા રાખું છું મૌતના સમયે મળે સહારામા મને, તારી બાંહ 


પ્રીત કર્યા પછી માંગ્યું નથી મે કાઈ બીજું તારી પાસે 


બસ પહોચે તુઝણે મારી દુઆઑ, તો મને બધું મળી જાશે 


પ્રીત થઈ એમા મારો શું વાંક, ઍ તો છે, દિલ નો કસુર 


પ્રીત તો કરે છે હર કોઇ; હોય એ  માનવ, દેવતા કે  અસુર.


મારી પ્રીત માંગે નહી હીરા-મોતી, બસ માંગે થોડો પ્યાર. 


મળે જો ઍ પ્રીત, તો થાય પાર મારાથી, આં સંસાર. 


એક મીઠો ઇકરાર, પ્યાર નો ઇઝહાર કરાવે મને સાગર પાર 


આપ મને તારી બાંહો નો સહારો, મળી જશે મને આખો સંસાર.

Gujarati Poem by Armin Dutia Motashaw : 111488034

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now