જે વ્યક્તિ પોતાનું નિજ સ્વાર્થ છોડીને
સર્વે લોકો નું હિત વિચારી ને કર્મ કરે છે,
જે સંકુચિત દૃષ્ટિ ને બદલે વિશાળ વિચારધારા ધરાવે છે,
ઈશ્વર કોઈ ને કોઈ રૂપે એને મદદ કરવા હાજર જ હોય છે.. !!
#વિશાળ

Gujarati Thought by Vipul Jivani : 111483004

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now