માણસ કયારેક કયારેક એવી યાદો પકડી રાખવા માંગે છે,જેને એ અડી પણ નથી શકતો,
ત્યારે એ પણ ભૂલી જાય છે કે એનું આજ કેટલું જરુરી છે એના માટે.
જીના ❤️

Gujarati Blog by Jina : 111478926
Jina 4 years ago

Ty 🙏🏻☺️

મોહનભાઈ આનંદ 4 years ago

સુંદર રચના ધન્યવાદ

મોહનભાઈ આનંદ 4 years ago

વર્તમાન કર્મ અને સમય એટલે જ વિકાસ નું પગથિયાં..એ ચુકી ગયા તો જીવન સાર્થક ના થાય...સમય સંજોગો ને પરિસ્થિતિ સાથે બાંધછોડ કરવી પડે...એ સાંસારિક સત્ય છે.. આધ્યાત્મિક દ્રષ્ટિ અલગ અલગ છે.. વાસ્તવિકતા માં રહેતા શીખવું જોઈએ

Jina 4 years ago

Ty 🙏🏻☺️

Jina 4 years ago

Ty 🙏🏻☺️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now