જ્યાં કારણો સમાધાન નથી આપતાં ત્યાં માત્ર સમય જ ઉપચાર કરે છે...

ક્યાંક રોકાઈ જવું તો ક્યાંક ટોકાઈ જવું પણ અસર કરે છે...

વેદનાની વ્યથા તો વિતક જ જાણે,બાકી તો બધાં અમથી વાતો જ કરે છે...

Radhika Goswami

Gujarati Sorry by No name : 111477500

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now