શ્યામ ને શો હક ?કે રાધાને કશું કહી શકે?,

મૌન બેઢી રાધા મનથી કશું કેમ કહી ન શકે ?,

હ્ર્દય કમાડ કેમ જાતે જ ખોલી ન શકે?

પ્રેમ માં લાગણી નું સુ મહત્વ હોય શકે ?

મુજ વિના તુજને કોણ સમજાવી શકે?,

વિરહમાં રડે કે કોઈ તારી ઝંખના કરી શકે?,

વચન આપેલ ઘણા શુ કામના ?

મૃત્યુ શયા પર સુતેલને લગ્ન શણગાર શુ કામના?,

એકવાર ગયા પછી પ્રતીતિ તારી થઈ શકે?,

ને , તસ્વીરો સાથે સ્વપ્નો સજસવવા શુ કામના ?.



પ્રતીતિ

નીતિન સંચાણિયા
9328829793

Gujarati Poem by Nitin Sanchaniya : 111474911

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now