શ્યામ ને શો હક ?કે રાધાને કશું કહી શકે?,
મૌન બેઢી રાધા મનથી કશું કેમ કહી ન શકે ?,
હ્ર્દય કમાડ કેમ જાતે જ ખોલી ન શકે?
પ્રેમ માં લાગણી નું સુ મહત્વ હોય શકે ?
મુજ વિના તુજને કોણ સમજાવી શકે?,
વિરહમાં રડે કે કોઈ તારી ઝંખના કરી શકે?,
વચન આપેલ ઘણા શુ કામના ?
મૃત્યુ શયા પર સુતેલને લગ્ન શણગાર શુ કામના?,
એકવાર ગયા પછી પ્રતીતિ તારી થઈ શકે?,
ને , તસ્વીરો સાથે સ્વપ્નો સજસવવા શુ કામના ?.
પ્રતીતિ
નીતિન સંચાણિયા
9328829793