મગજની અતિ વ્યસ્તતા નિરાશા તરફ લઈ જઈ શકે.

વેબસિરિઝનું અતિરેક
પબજીનું અતિરેક
ટિકટોક અતિરેક

અને મહદંશે એકજ પ્રકારના પુસ્તકોનું અતિરેક પણ લાગણીહીન સ્વભાવ અને પ્રતિક્રિયા વગરનું વર્તન નોંતરી શકે.

કે જેને ડિપ્રેશન કહી શકાય.

Gujarati Quotes by Mahendra Sharma : 111474613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now