જીવનમાંથી "નિર્દયતા" ને કાઢી,

"કરૂણા" ને ઉમેરવામાં આવે તો,

અહીં રહેલ દરેક વ્યક્તિ "માણસ" બની શકે છે.

કારણ કે..
વ્યક્તિઓ બવ છે આ અપાર સંસારમાં બસ માણસોની કમી વર્તાય છે..!

#નિર્દય

Gujarati Whatsapp-Status by આશુતોષ : 111471110

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now