વ્યવહાર નથી બદલાતા,
સંજોગ બદલાય છે..
માણસ નથી બદલાતા,
તેનો અભિગમ બદલાય છે..
ભીડ વચ્ચે જ્યારે કોઈ ની ખોટ વર્તાય છે,
ત્યારે સંબંધ ની કિંમત સમજાય છે.
- By Kunjal

Gujarati Shayri by કુંજલ : 111467303

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now