જેની સાથે અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા હોય,
જે પોતાનું સર્વસ્વ સોપી દે,
જે જન્મદાતા મા-બાપથી પણ વધુ સાચવે,
જેને પરમેશ્વરની તુલ્ય ગણે શાસ્ત્રો પણ,

તે પતિને લાયક બનવું તે સ્ત્રીનો પહેલો ધર્મ છે

લગ્ન પછી જે સ્ત્રી પતિના ઘરને પોતાનું માને છે,
તે સ્વર્ગના સુખ પામે છે,
પણ જે પિયરવ્રતા રહે છે,
તે સદા કજીયા કંકાસમાં રક્ત રહે છે

જે સ્ત્રી લાયક બને છે, તે ચોક્કસ નાયક બને છે...

#લાયક

Gujarati Thought by Udit Shah : 111467124

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now