દુનિયાનો નિયમ છે..
જેટલાં તમે નમશો એટલા લોકો તમને વધારે નમાવશે..
જેટલા શાંત રહેશો એટલા લોકો પથ્થર વધુ મારશે,
કારણ કે શાંત જળ માં લોકો હંમેશા પથ્થર વધારે મારે છે!
વિપુલ જીવાણી

Gujarati Thought by Vipul Jivani : 111465053

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now