#શાંત શાંત માણસ હકીકતમાં બહુ ઓછા જોવા મળે છે . તેની શાંતિ પાછળનું કારણ ઘણા બધા હોય છે અમુક લોકો એવા હોય છે, જેણેે ઘણું બધું ગુમાવ્યું હોય છે ,અને અમુક લોકો એટલા માટે શાંત રહેતા હોય છે કે એ કંઈ પણ ગુમાવવા માગતા નથી હોતા. માટે શાંત લોકોની કદર કરતા શીખો એની શાંતિ પાછળ પણ અમુક રહસ્યો રહેલા હોય છે, એને સમજવાની કોશિશ કરો .

Gujarati Quotes by D.p.s : 111464251

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now