કહે છે કુદરત સુન ઓ માનવ તેનાં મન ની પુકાર,
હુ છુ હરિયારો લીલોછમ જો તુ મને આપશે જીવનદાન,
તો હુ પણ તને આપીશ જીવન નુ દાન,
કોરોના ના ભય થી તુ ઘર ના પાંજરામાં કેદ થયો,
અને હુ મુક્ત જીવન જીવવા આઝાદ થયો,
હુ થયો પ્રદૂષણ મુક્ત, થયુ વાતાવરણ શુધ્ધ
જે તારા જેવા માનવ ને શ્વાસ લેવા માટે છે યોગ્ય,
થઇ છે નદી ઓ શુધ્ધ , માનવી ની તરસ છીપાવવા માટે,
શીખી લે જે માનવ આ પર થી, હુ છુ કિંમતી
કર મારી તુ કદર,જો તુ મને રાખશે શુધ્ધ,
તો હુ પણ તને આપીશ જીવન નુ દાન.

#કિંમતી

Gujarati Poem by Minal Tailor : 111463060

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now