#શાંતિપૂર્ણ

આ માનવ મન અઢળક વિચારો લઇને ચકડોળે ચડ્યું હોય છે,

જીવન જાય શાંતિપૂર્ણ એ કલ્પના હંમેશા કરી તે વિચારતું હોય છે

આ માનવ મનની ચાહત પુરી કરવા જ હંમેશા ઝઝુમતો હોય છે

જીવન શાંતિપૂર્ણ જીવવાની ચાહમાં જ મન અશાંત થઈ જતું હોય છે.

Gujarati Thought by Parmar Mayur : 111461320

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now