જેમ આપણાં ઘરમાં ઝુમ્મર, કાચ, દીવા - બત્તી વગેરેનું સુશોભન થાય છે,તેવી જ રીતે કુદરતે આ ધરતીને પહાડો, જંગલો ,વૃક્ષો વગેરે પ્રાકૃતિક સૌંદર્ય થી સુશોભિત કરેલી છે.કુદરતનું આ સુશોભન અમૂલ્ય છે. તેની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે.
#સુશોભન

Gujarati Blog by u... jani : 111458841

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now