સહેજ કે વધુ લચક...

કોઈ વૃક્ષની સુંદરતા નિખારી શકે છે. ખરું ને?

તો...

આપણે તો માનવ દેહધારી છીએને?

અહંકાર, ઈર્ષ્યા અને પાખંડના સ્થાને
સત્ય, પ્રેમ અને કરૂણાથી
લચેલા, સહેજ ઢળકતા જીવન કેળવવા માટે મનમાં આટલી અસમંજસ કેમ?

ચાલો,
થોડુ નમીએ ને સૌને ગમીએ...!

English Thought by Riddhi Patoliya : 111457552

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now