આ દુનિયા માં બુદ્ધિશાળી વ્યક્તિ કરતાં તો મંદબુદ્ધિ વ્યક્તિ વધારે સુખી હોય છે કારણકે બુદ્ધિશાળી વ્યક્તિ નાની નાની વાતો મા દુ:ખીથઈ જાય છે પરંતુ મંદબુદ્ધિ વ્યક્તિ તેજ નાની નાની વાતો મા પોતાનું સુખ શોધી લે છે તેથી જ આ દુનિયા માં મંદબુદ્ધિ રહેવું સારું....
#મંદબુદ્ધિ
લી:જય મોદી

Gujarati Blog by Jay Modi : 111456071

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now