" લાગણીવેડાં "

એવું બિલકુલ નથી કે હું #મંદબુદ્ધિ છું,

પણ વાત જ્યારે સ્નેહીઓ થી વર્તવાની હોય ત્યારે;

હું બુદ્ધિ ની ચતુરાઈ ને આરામ આપુ છું અને બસ,

હૃદય ની લાગણીઓ ને કામે લગાડું છું.

તમારો સ્નેહી,
- યોગેશ બી ઠક્કર "યોગી"😊

#મંદબુદ્ધિ

Gujarati Blog by Yogesh DB Thakkar : 111455947

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now