#જરૂરિયાતમંદ ઈશ્વરે આપણને અનમોલ જીવન આપ્યું છે , ઈશ્વરે બધાને બધું જ નથી આપ્યું કંઈક ને કંઈક કમી તો બધાની જિંદગીમાં છે જ, સુખ અને દુઃખ તો આપણી જિંદગીમાં હંમેશા રહેવાના જ છે. માટે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી એ આપણા મનુષ્ય તરીકેની પહેલી ફરજ છે. કોઈની ખુશીનું કારણ ન બની શકે તો કંઈ નહિ પણ કોઈ દિવસ કોઈના દુઃખનું કારણ તો ન જ બનવું જોઈએ .

Gujarati Motivational by D.p.s : 111453969

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now