પરોપકારના કામમાં ના આવે અે જીવનનો શો અર્થ
કાન્હાનાં ગુણગાન ના કરે અે ભક્તિનો શો અર્થ
પ્રેમીને આનંદની અનુભૂતિ ના થાય અે પ્રેમનો શો અર્થ
અન્યને પ્રકાશ ના પહોંચાડે અે દિપનો શો અર્થ
#જોવા માટે ક્લિક કરો

Gujarati Motivational by Arjunsinh Raoulji. : 111449459

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now