જય માતાજી

મનવ જીવન એ અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલું છે. પારિવારિક થી સામાજિક સુધીની. સમસ્યા કોઈ પણ હોય તે મોટાભાગે સમાધાન સાથે જ આવે છે ફક્ત આપણને એનું સમાધાન શોધતા થોડોઘણો સમય લાગે છે.

સમસ્યાઓ સામે હારી ને બેસી જવા કરતા તેની સામે પડવામાં જ ક્યાંક ને ક્યાંક સમાધાન રહેલું હોય છે.

નાની નાની સમસ્યાઓ નું જો સમાધાન કરવામાં ન આવે તો એક દિવસ હિમાલય જેવડી સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

અમુક સમસ્યાઓ ને જેમનીતેમ રહેવા દેવાથી પણ સમાધન મળી જાય છે. સમય પસાર થવા દો.
જીતેન ગઢવી

Gujarati Quotes by Jiten Gadhavi : 111446491

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now