✍🏼 ..દિવસ ઊગે ત્યારે લાગે
પૈસા ની જરૂર છે.
સાંજ થતા જ લાગે
કે શાંતિ ની જરૂર છે.

પ્રભુ સુખ આપો તો
એટલું જરૂર આપશો કે
અભિમાન ન આવી જાય
અને
દુ:ખ આપો તો એટલું
જરૂર આપશો કે
આસ્થા ન ચાલી જાય...

Gujarati Thought by shiva suthar : 111444682

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now