#રાખવું

રાખવું
〰️〰️〰️

માનવે યાદ રાખવું,
બધા જ ધર્મમાં,સ્વધર્મ શ્રેષ્ઠ છે.
તેનું આચરણ જીવનભર રાખવું.
સ્વધર્મ થી સ્ત્રી,પ્રકૃતિ ને પરિવારની રક્ષા થાય છે.
સ્ત્રી અને પ્રકૃતિના જીવનથી સૃષ્ટિ સર્જાય છે.
સુંદર સૃષ્ટિ,માનવ જીવનને શાંતિ ને સુખ આપે છે.
આ સુખથી માનવ સ્વર્ગના સુખની અનુભૂતિ કરે છે.
આ સ્વર્ગને અમર રાખવું,એ માનવજીવનના આચાર સંહિતા ની વાત છે.

જાની.જયાએચ.તળાજા. "જીયા"
🙏 🇮🇳🙏

Gujarati Motivational by Jaya.Jani.Talaja.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now