🌹 "હું ત્યાં સુધી જ લખી શકું છું જ્યાં સુધી આ દિલમાંથી એ લાગણી જતી ન રહે અને લખી પણ ત્યારે જ શકું જ્યારે આ લાગણી દિલમાં આવે છે.......... 🌹

🌹" હું એવો વ્યક્તી છું કે મને મારો હમસફર ફક્ત ને ફક્ત હું અને મારા શબ્દો આ બંને જ છે અને રહેશે જ કેમ કે કોઈની પાસે ખુશીની આશા રાખવા કરતા તો એ સારું છે કે પોતાની જાતને જ પ્રેમ કરો અને પોતાની પાસેથી જે માંગો એ મળી શકે છે કેમ કે મેં તો એવા વ્યક્તિને પણ જોયેલા છે જે પ્રેમ માટે ભીખ માગે અરે સર્મ આવવી જોઈએ એક મર્દને જે કોઈ પાસે પ્રેમની ભીખ માંગતો હોય પહેલા તારું career બનાવ ભાઈ પછી બધું જ મળી જશે તને જે જોઈતું હતું ને એનાથી પણ સારું જ મળશે ભાઈ".... 🌹


◆◆◆◆◆ 🇲​🇷​ : 🇳​.🇩​.......◆◆◆◆◆◆

Gujarati Thought by Nilesh D Chavda : 111440856

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now