સારુ કર્મ અને લોકો ની મદદ એ જ શૂરવીર છે સાચો. કેમકે ઝગડા તો સતયુગ , દ્વાપરયુગ અને ત્રેતાયુગ માં પણ થતા હતા તો આ તો કળિયુગ છે. ઝગડે એ શૂરવીર ના જ કેવાય ... અને અત્યારે શૂરવીરતા ઘરમાં રેવા માં છે.... #ઘરમારહો_શુરક્ષિતરહો
#શૂરવીર

Gujarati Quotes by Ankit Chaudhary શિવ : 111440837

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now