ગરીબ માણસ જ્યારે અન્યાય નો ભોગ બને સાહેબ ત્યારે તે #ન્યાય મંદિર કરતા એ મંદિરે જવાનું વધારે પસંદ કરે છે કારણકે પેલો ન્યાયધીશને કદાચ ખરીદી શકાય પણ આ તો દુનિયાનો નાથ હંમેશા યોગ્ય ન્યાય આપશે.
ભાવેશ પરમાર

Gujarati Thought by Parmar Bhavesh : 111437719

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now