🌹લખવું 📝એતો માત્ર એક કળા ✏️છે.🌹
👉 કળા ✏️એ માં સરસ્વતી દેવીની દેન છે.
👉માટે કળા ✏️ને આપણે માન આપવું જોઈએ.
👉 કળા ✏️ની પુજા, અર્ચના, ઉપાસના, આરાધના કરવી જોઈએ.
👉 આપણું લખાણ ✏️મૌલિકતા ભર્યું હોવું જોઈએ.
👉આપણા લખાણ ✏️માં આત્મનિર્ભરતા હોવી જોઈએ.
👉કોઈ નાં લખાણ ✏️ની ચોરી કરી લખાય તેને કળા નાં
કહેવાય. 🙏મૌલી.🙏
👉ભલે થોડું લખીયે ✏️પણ સચોટ અને આત્મબળ થી
લખીયે.
👉 તેના માટે વાંચન 📝ખૂબજ જરૂરી છે, જેટલું 📝વાંચન વધારશો એટલી જ આત્મનિર્ભરતા વધશે.
👉પછી તમે દીલ દઈને આત્મબળ થી લખી ✏️શકશો, એમાં કોઈ બેમત નથી.
👉પછી તો માત્ર નાની નાની ✏️પ્રતિયોગિતામાં જ નહીં પણ મોટી મોટી ✏️પ્રતિયોગિતામાં પણ સફળતા મળશે.
👉 માં સરસ્વતી 📝નાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે.✏️
🌹મૌલી.🌹🙋
👉 માત્ર ને માત્ર વાંચન 📝 વધારવું જોઈએ.👈
#માત્ર