કવિ શબ્દ નો સેવક છે સ્વામી નહીં કારણ કે શબ્દ સરસ્વતી નું દ્રશ્ય રૂપ છે તેથી શબ્દ જાળવી ને પ્રયોજવો
જોઇએ. વળી આપણા દ્વારા વપરાતા શબ્દો માં આપણું વ્યક્તિત્વ છતું થાય છે.

Gujarati Thought by Varsha Shah : 111436923
Narendrasinh 4 years ago

વાણી(શબ્દ) વિચાર અને વ્યક્તિત્વ નો અરીસો છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now