સાહેબ જ્યારે આપણને એમ લાગે કે આપણી સાથે ખોટું થાય છે ત્યારે #માત્ર તેનો નિર્ણય ભગવાન પર છોડી દેવો કેમ કે આપણા સ્વયં કરતા પણ તે વધારે જાણે છે કે કયા વ્યક્તિની રગ ક્યાં સમયે બંધ કરવી.
આમ કરવાથી સમય અને ઉર્જા વ્યર્થ વેડફાશે નહીં.
ભાવેશ પરમાર

Gujarati Thought by Parmar Bhavesh : 111436331

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now