#અંતર્મુખ
અસ્પષ્ટતા ના વાદળો થી ઘેરાયેલા મન ને પ્રતિષાદ ની જરુર હોય છે;
અંતર્મુખી એવા મન ને વાંચનાર ની જરુર હોય છે;
અગર ઉપાડે કલમ તો રચે છે એક નવી કહાણી;
જે ઇતિહાસ રચવા સક્ષમ હોય છે.

Gujarati Quotes by Minal Tailor : 111435965

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now