એવા સંબધો માં કે જ્યો વિશ્વાસ કાળી માત્ર ના હોય તેવા સંબધો માં લાગણીઓ ના પુલ બાંધવા નકામા હોય છે ......દિપેન
કેમ કે તેઓ ના દિલ માં તારી કોઈ કદર હોતી નથી.
માટે તે જગ્યા એ #અંતર્મુખ થઈ બેસી રેવું જ ઉત્તમ છે..

Gujarati Blog by તારા દિલ ની વાત : 111435757

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now