દિલ વગર શું રાધે કૃષ્ણ મળત??મુખ ની જરૂર નથી રહેતી જયારે તમે દિલ થી જોડાયેલ હોય, પછી તે ભાઈ-બહેન,મા-દિકરી,કે,પતિ-પત્ની હોય.
આ મતલબી દુનિયા માં જે લોકો દિલ થી જોડાયેલ છે તેને કોઈ હરાવી ના શકે.
#દિલ

Gujarati Thought by Karan Ahir : 111429962

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now