#દુષ્ટતા


‘સમય-સંજોગો સંગ માનવી,
રાક્ષસી મનવાળો થઇ જાય એમાં,
કર્મ અને ધર્મ વગોવાય, સાથે એના,
‘દુષ્કર્મ’ કુળને લજ્જિત કરે ત્યારે એને,
પરમશક્તિનું જ્ઞાન કોણ કરાવી શકે?’

-બિનલ પટેલ

Gujarati Quotes by BINAL PATEL : 111428600

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now