🙏ચાલો આપણે બધા મોક્ષ નાં રસ્તે
આગળ વધીએ, ત્યાં સદાય કાળથી 🏃🏃🏃
પ્રભુ એ ભલે 🙏પધાર્યા નું પાટીયું લગાવી રાખ્યું છે.
અને નર્ક માં પણ હવે પ્રવેશ બંધ છે, નું પાટીયું લાગી ગયું છે.કારણ ત્યાં ભીડ બહુ જ વધી ગઈ છે.જેને મોક્ષ માર્ગે
આગળ વધવું છે, તેને પહેલાં સત્ય અને બીજા અહીંસા
નાં માર્ગ પર ચાલવું પડશે. ત્યાંથી આગળ જતાં સીધો મોક્ષ માર્ગ આવશે.સીધો ને સરળ જ છે.વહેલા - મોડાં
તો બધાને જવાનું જ છે, તો સીધાં,સરળ અને પાકાં રસ્તે
જ જઈએ.ઉતાવળ નાં કરતાં , હજુ બધાં એ સત્ય અને અહિંસા નાં માર્ગ પર ચાલવા માટે જીવવાનું છે.🙏
🌹મૌલી 🌹
#વધવું

Gujarati Thought by Maulika Shah : 111427130

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now