રામાયણ ગઈ કાલે પૂરી થઈ ગઈ, પરંતુ એક મસ્ત વાત શીખવી ગઈ.👍 કે લોકો એ તો નિર્દોષ દેવી સીતાનું પણ અપમાન કર્યું હતું..😖 તો આપને તો સામાન્ય માણસ છીએ. માટે લોકો શું વિચારે એ ક્યારેય ના વિચારો..😃

એક લેખકે ખૂબ સરસ વાત કહી છે.." કે લોકો શું વિચારશે..?🤔 એ પણ તમે વિચારશો તો પછી લોકો શું કરશે..?😅 માટે તમારા કાર્યમાં આગળ વધો.. લોકો ને એનું કામ કરવા દો..🙂

Gujarati Thought by Khyati Dadhaniya : 111420421

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now