ઘણા માનનીય મિત્રો, સ્નેહીઓનો, વડીલો એવું સમજી રહ્યા છે કે અમે માત્ર રૂપિયા ના મળવાથી આહત છીએ.

જ્યારે પણ કોઈપણ પોસ્ટ મૂકીએ ત્યારે એ પૈસા લાવશે કે નહીં એ નક્કી નહોતું એ તો MB ના નિયમો નક્કી કરતા હતા કે મળશે કે નહીં. સ્પર્ધા શિવાય સેંકડો પોસ્ટો મૂકી છે અહીં અને એ પણ મૌલિક. એટલે મને એવું લાગે છે કે આજકાલ સ્પર્ધા થકી સ્પર્ધામાં આવેલા સ્નેહીજનો એ એમની નીતિમત્તા અને મૌલિકતા ચેક કરવી જોઈએ. સાથે MB ના આયોજકોએ નીતિમત્તા અને મૌલિકતા ના પાઠ ભણવા જોઈએ કે જો કોઈએ તમારા બનાવેલા નિયમોથી જીત્યા છે તો તમે આવો અન્યાય ના કરી શકો.

બીજી ખાસ વાત કે આવી સ્પર્ધાઓ માત્ર લેખક માટે ફાયદારૂપ નથી. MB પણ પોતાનો business વધારવા માટે આ બધા પેંતરા કરી રહ્યું છે. એટલે માત્ર નીતિમત્તાના ધારાધોરણ લેખકો ઉપર ઇનામ ના આપવા રાખવા એ અયોગ્ય છે.

આ વિષય અત્યારે મારા માટે આત્મસન્માનનો છે અને એ કોઈપણ ભોગે હું જતો કરવા માગતો નથી.

જય હિન્દ... વંદે માતરમ્...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111420227
ધબકાર... 4 years ago

સાથ આપવા ખુબ ખુબ આભાર... જય શ્રી કૃષ્ણ... 🙏

______ 4 years ago

Sachi vaat.satya no sath aapvo j joie badha e

Ravina 4 years ago

બહુ સાચી વાત

Tiya 4 years ago

Yes agree bhavubhai

Bhavesh 4 years ago

અહીં એકજ વાત અન્યાય કરનાર જેટલોજ સહેનાર પણ ગુનેહગારજ ગણાય અણે જાણતા હોવા છતાં મુક પ્રેક્ષક બનનાર પણ એટલે અમે ઘણા તમારી સાથે છીએ, જેથી ભવિષ્યમાં આ બીજા જોડે રીપીટ ના થાય.

HINA DASA 4 years ago

સાચી વાત એકદમ

Ravina 4 years ago

સાચી વાત છે.. તદ્દન સહમત...

SHILPA PARMAR...SHILU 4 years ago

101% right...... તમારી સાથે સહમત....👍👍👍👍

jd 4 years ago

Sachi vat Che jit avasy thase j

Shefali 4 years ago

સો ટકા સહેમત..

Kaushik Dave 4 years ago

સાચી વાત

Jignasha Parmar 4 years ago

Right...101 %sachu...👍👍👍👍👍😐😐😐

______ 4 years ago

True👍👏👏

હરિ... 4 years ago

એગ્રી ભાઈ... 👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now