#જિજ્ઞાસુ

======{}======{}======

ના જાણે કેમ ? ચિત્ત વિહ્વળ આમ છે,
પરિવર્તનશીલ જાણે, સર્વ કાળમાં છે ;

ધ્યેય માં તદ્રૂપ ‌થઈ જાય છે, જિજ્ઞાસુ,
ધ્યાતા ધ્યાન ધ્યૈય , ત્રિપુટી કાળમાં છે;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111411937

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now