જિજ્ઞાસા માનવ જાતિ માટે નું એક અદ્ભૂત વરદાન છે. મન માં ઉત્પન્ન થતી આ જિજ્ઞાસાઓ થીજ આપડે પોતાની સમતાઓ ને ઉત્તમ રીતે ચકાસી શકીએ છે. જો આપડા જીવનમાં જિજ્ઞાસા નો અભાવ હોય, તો આપડે, "કુવા ના દેડકા" ની જેમજ સંકુચિત મગજ ના રહી જઈશું.
-DHR

#જિજ્ઞાસુ

Gujarati Thought by DHR : 111411610

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now