કોઈએ મારા ઘર પર પથ્થર ફેંક્યો.
બારીનો કાચ તૂટી ગયો. મને ઘણીએ
ઈચ્છા થઈ કે લાવ. આ જ પથ્થરથી પેલાનું
માથું ફોડી નાખું. પણ ના..
મેં એ પથ્થર લઈને મંદિરમાં મૂક્યો, અને
એની પૂજા થવા લાગી. કહે છે ને કે
વસ્તુ યોગ્ય રીતે વપરાય તો જ એની કિંમત !
-- પ્રવીણ શાહ



#કિંમત

Gujarati Thought by Pravin Shah : 111409837

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now