ચાર સાર પ્રભુને પામવાના...

૧}ધોર ચીત થી તપસ્યા કરો,

૨}મોસમ ના હાવભવમાં ધ્યાન નો આપો,

૩}વિખંડ અને વિઘન ની પરવાહ ના કરો,

૪}આપદા વીપદા ની ચિંતા ના કરો...

ઘોર તપસ્યા થી ત્રણલોક ડોલી ઉઠસે અને તમે જેની તપસ્યા કરો છો એમની પાસે ત્રણલોક ના દેવતા જશે અને તમારી તપસ્યા નું ફળ આપવાની વિનંતિ કરશે...

આ સાર એક સિધ્ધ સાર છે અને દાનવો કરી શક્તા હોય તો આપણે તો એમના માનવ છિએ,પ્રભુ જરાય સંકોચ નહિં કરે આપણી રક્ષા કરવામાં...

#સાર

Gujarati Religious by Deeps Gadhvi : 111405946

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now