The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
આ એ શબ્દ છે જેને કારણે જ આખું મહાભારત થયું. આજના મહાભારત ના એપિસોડ માં જોયું કે ધુર્યોધન જ્યારે ભૂલથી પાણી માં પડી
આ એ શબ્દ છે જેને કારણે જ આખું મહાભારત થયું. આજના મહાભારત ના એપિસોડ માં જોયું કે ધુર્યોધન જ્યારે ભૂલથી પાણી માં પડી જાય છે ત્યારે દ્રૌપદી એના પર હસતા-હસતા બોલે છે કે, "અંધે કા પુત્ર અંધા." આ શબ્દ સાંભળતા ની સાથે દુર્યોધન ખૂબ જ ક્રોધીત થઈ જાય છે. અને આ ક્ષણ નો લાભ લઈને કુનીતિ ધારી શકુની દુર્યોધન ને વધારે ભડકાવે છે. અને છળ કપટ કરવાની વાત કરે છે આ સમયે કર્ણ ત્યાં જ હોય છે. પરંતુ કર્ણ છળ-કપટ નો સાથ દેવા નથી માંગતો એટલે એ ત્યાંથી નીકળી જાય છે. • આમાં જાણવા જેવું તો એ મળ્યું કે કોઈની મશ્કરી કરતા પહેલા થોડું વિચારી લેવું કે, સામે વાળા ને મન માં તમારા વિશે કેવી છાપ પડે છે. • જો સામે વાળા વ્યક્તિને ગુસ્સો આવ્યો હોય તો એની માફી માંગી લેવી જોઈએ. અને આ જ્યારે દુર્યોધન ને ગુસ્સો આવે છે ત્યારે શકુની એને સમજાવીને કહી શકતો હતો કે, એ તારી ભાભી છે એટલે ભાભી મશ્કરી તો કર્યા કરે. • એમની આ વાત પર આટલો બધો ગુસ્સો ન કરાય. • સાથે સાથે કર્ણ ની મહાનતા પણ જોવા જેવી છે.ભલે દુર્યોધન નો મિત્ર હતો. • પણ છળ-કપટ થી હંમેશા દૂર રહેતો.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser