ભીડમાં રહુ જો હું એકલો તો પછીએ ભીડને હું શુ કરૂ..,

રસ્તામાં તો ઘણા મળ્યા પણ મંજિલ ન મળે તો હું શુ કરૂ..,

શ્રાવણ માસમાં હું ભીન્જાવ નહીં તો એ વરસાદ ને હું શુ કરૂ..,
વસંત પણ પાનખર લાગે તો હેમંત શિશિર ને હું શુ કરૂ.


Mr.K.K
#વસંત

Gujarati Thought by Kalpesh Parghi : 111389144

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now