"પ્રેમ" માં કોઈ વચનની જરૂર નથી પડતી. જરૂર છે બસ, માત્ર એક સાચા હમસફરની. એક એવો હમસફર, જે જીવનને મોરપીંછનાં રંગની માફક રંગીન કરી દે અને જિંદગીને માણવા ખુલ્લું આકાશ આપે. સાચો હમસફર વચન આપ્યા વગર જ જિંદગીનાં છેલ્લાં શ્વાસ સુધી સાથ નિભાવે છે.
- મનીષ ચુડાસમા
"સ્નેહનું પવિત્ર ઝરણું"