આપણી આજુબાજુની ચીજોને તો સેનિટાઇઝ કરીએ જ પણ માંહ્યલાને પણ સુવ્યવસ્થિત કરી.. ભીતરથી ચોખ્ખા થઈએ... એ આજના સમયની સાચી સમજણ છે .
લોકડાઉન કાંઈ બધાનું શક્ય નથી . સૂર્ય ના ઉગવાનું , પુષ્પો ના ખીલવાનું, નવું નવું શીખી આગળ વધવાના આપણા અડગ ઈરાદાઓનું કે આપણી સત્ત્વસભર સમજણ નું લોકડાઉન ક્યારેય શક્ય નથી.
ચાલો..🏃♂️🏃♀️🏃♂️🏃♀️ આ આફતને અવસરમાં ફેરવી મનને 👊મજબૂતાઈ અર્પિએ જી.