#બરાબર

બરાબર તો છે, નિયમો માં ચાલતી પ્રકૃતિ,
મન બુધ્ધિ ઈન્દ્રિયો નો , વિલાસ છે પ્રકૃતિ;

ભોક્તા ભાવ છે, જિજિવિષા માં જીવ ને,
તૃષ્ણા માં તરબોળ કરી,ત્રિગુણાત્મક પ્રકૃતિ;

=========================

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111372298

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now