#સંબંધ
સપનાનો શણગાર સજાવ્યો આ આયખામાં,
સમજણના સન્યાસને નિભાવ્યો દિન - રાતમાં,
મહેફિલી આ જમાનો મહેરબાન થાય ક્યાંથી?
સંજોગના સગપણને સરખાવી અને
લાજવાબ પ્યારને પૂછી તો જુઓ કે
પ્રતીતિના પત્ર પર કોના હસ્તાક્ષરે એ આવ્યો છે?

Gujarati Blog by Vaishali Bhoi : 111370520
પ્રભુ 4 years ago

વાહ જય શ્રી કૃષ્ણ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now